ગુજરાત
News of Thursday, 11th October 2018

સુરતના કોસંબામાં એસબીઆઇનું એટીએમ તૂટ્યું : બુકાનીધારીઓ 14,91 લાખની ચોરી કરીને ફરાર

 

સૂરતના કોસંબામાં એસબીઆઈનું એટીએમ તૂટ્યું છે જેમાં  કેટલાક બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. બુકાનીધારીઓ ગેસ કટરથી એટીએમ કાપી 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી. ચોરીની ઘટના બાદ સમગ્ર મામલે પોલીસે હાથ ધરી છે.

 

(9:20 pm IST)