News of Thursday, 11th October 2018
શક્તિપીઠ બહુચરાજીમાં ઘટ સ્થાપન વિધિ યોજાઈ : વહીવટીદારો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત
આજથી આસો સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે. મહેસાણાના શક્તિપીઠ બહુચરાજી ખાતે ઘટ સ્થાપનની વિધિ યોજાઈ હતી. જેમાં ભૂદેવોઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કર્યુ હતુ..આ કાર્યક્રમમાં બહુચરાજી મંદિરના વહીવટદારો પણ ઉપસ્થિત રહ્યા. નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો બહુચરમાતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
(9:50 pm IST)