News of Wednesday, 11th September 2019
૨જી ઓકટોબરથી કોઈપણને આયકર ખાતા દ્વારા સીધી નોટિસ નહિ અપાય
અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતેઃ પત્રકારો સાથે વાતચીતઃ ૨જી ઓકટોબરથી કોઈને ઈન્કમટેક્ષ નોટીસ સીધી નહિ મળેઃ પહેલા નોટીસ પરિક્ષણ માટે સીસ્ટમમાં જશેઃ કોઈ કરદાતાને કોઈ ઓફિસર હેરાન કરી નહિ શકેઃ અત્યાર સુધી પોતે જ નક્કી કરતા કે નોટીસ આપવી કે નહિઃ હવે પહેલા નોટીસ સેન્ટ્રલ પૂલમાં જશે જે ડિજીટલ હશેઃ આ પ્રકારની ડિજીટલ સિસ્ટમ વિકસાવાઈ છેઃ નોટીસની પહેલા સ્ક્રુટીની થશે તે પછી તે અપાશે
(4:03 pm IST)