News of Friday, 11th June 2021
આબુ, દીવ, મહારાષ્ટ્રં કે ગોવા જનારા પ્રવાસીઓએ રાખવો પડશે RTPCR નો નેગેટિવ રિપોર્ટ
આબુમાં RTPCR નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો ક્વોરેન્ટાઇન થવું પડશે
અમદાવાદ : કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે છે કેસની સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહયો છે,અનલોકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે ત્યારે લોકો પ્રવાસ માટે આયોજન કરવા લાગ્યા છે ત્યારે આબુ, દીવ, મહારાષ્ટ્રં કે ગોવા જનારા પ્રવાસીઓએ RTPCR નો નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે આબુમાં RTPCR નેગેટિવ રિપોર્ટ નહીં હોય તો ક્વોરેન્ટાઇન થવું પડશે દીવ, મહારાષ્ટ્રં કે ગોવા જનારા પ્રવાસીઓએ RTPCR નો નેગેટિવ રિપોર્ટ રાખવો જરૂરી છે
(12:08 am IST)