ગુજરાત
News of Tuesday, 11th June 2019

ગુજરાતમાં મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવેલ કર્જનુ એનપીએ માર્ચ ત્રિમાસીકમાં ૩૪ ટકા વધ્યું

         રાજય સ્તરીય બેન્ક સમિતિ (એસએલબીસી) ના રીપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવેલ કર્જનુ એનપીએ (ફસાયેલ કરજ) માર્ચ ર૦૧૯ ત્રિમાસીકમાં ૩૪ ટકા વધીને રૂ. પ૧૬.૩ર કરોડ થઇ ગયું.  ૮ એપ્રિલ ર૦૧પ ના શરૂ થયેલ આ યોજના નાના વેપારીઓને રૂ.૧૦ લાખ સુધીનું ઋણ આપવામા આવે છે.

(11:10 pm IST)