News of Tuesday, 11th June 2019
ગીરના આઠ સિંહોનું મેડિકલ ચેકઅપ પૂર્ણ પગોરખપુર ઝૂ માં કાયમી કરશે વસવાટ
મુખ્યમંત્રીના હસ્તે ગોરખપુર ઝૂ ના સત્તાધીશોને સિંહોની સોંપણીનો પત્ર સુર્પત કરાશે
અમદાવાદ : ગીરના સિંહોને યુપીના ગોરખપુર ઝૂ ખાતે મોકલવાની તજવીજ શરૂ કરાઇ છે. સાસણ ગીર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગોરખપુર ઝૂ ના સત્તાધીશોને સિંહોની સોંપણીનો પત્ર સુર્પત કરાશે.
સકકરબાગથી બે નર તથા છ માદાને હવાઇમાર્ગે ગોરખપુર મોકલતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ જૂનાગઢનાં આઠ સિંહ ગોરખપુરનાં કાયમી નિવાસી બની જશે
(11:56 pm IST)