સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ સમાન શિક્ષાપત્રી જયંતી સુરત ગુરૂકુળમાં ઉજવણી
સુરત વેડ રોડ ગુરૂકુળ ખાતે સંતોની હાજરીમાં વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી જયંતી નિમિતે કાર્યક્રમો યોજાયેલ તે પ્રસંગની તસ્વીર
સુરત તા ૧૧ : ગુજરાતમાં સોૈ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં '' ગુરૂકુલ'' શરૂ કરવાનો શુભ સંકલ્પ ભગવાનશ્રી સ્વામિનારાયણ ે સ્વહસ્ત ેલખેલ િ શક્ષાપત્રના આદેશમાંથી ઉદ્ભવ્યો હતો. તેેેમ પ્રમુખ સ્વામી જણાવે છે કે ૧૯૪૮મા ંસદગુરૂ શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સ્વજીવનમાં અપનાવી રાજકોટમાં ગુરૂકુલની સ્થાપના વસંત પંચમીના દિવસે કરેલ. તેથી ગુરૂકુલોમાં વિશેષ પણે આ દિવસ ઉજવાય છે.સુરત વડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં વસંત પંચમીના દિવસે યજ્ઞ તથા પાલખી યાત્રા નીકળેલ. શિક્ષાપત્રીના સમુહ પાઠ, પૂજન, શિક્ષપત્રીનો અભિષેક તથા સમૂહ આરતી કરાયેલ , એ સાથે શિક્ષાપત્રી સંવાદ તથા પુરાણી શ્રી ધર્મવલ્લભાદાસજી, શ્રી પ્રમુખ સ્વામી સત્સંગ લાભ આપેલ, સાંજે મહા આરતિ, સ્તુતિ પ્રાર્થના ને ે કીર્તન વગેરે થયા હતા. (૩.૩)