News of Thursday, 10th October 2019
૧૦૦થી વધુ દલિત ભાઇ - બહેનોએ બૌધ્ધ ધર્મ અપનાવ્યો
હિમતનગરઃ સાબરકાંઠાના ઇડર ખાતે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી સહિત ૪ જીલ્લાના ૧૦૫ દલિતોએ વિજયાદશમીએ ધર્મપરિવર્તન કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. આ પ્રસંગે બૌધ્ધ ધર્મગુરૂઓ ઉપસ્થિત રહેલ.
(1:59 pm IST)