ગુજરાત
News of Friday, 10th August 2018

અમદાવાદમાં ડિમોલિશનની કાર્યવાહીમાં એક દિવસ આગાઉ જાણ કરવી હિતાવહ :સમાન ખસેડવા સમય આપો :વિપક્ષની માંગ

એકાએક દબાણ હટાવતા લોકોના સામાનને નુકશાન

અમદાવાદમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે છે. તેમાં તંત્રની કેટલીક કામગીરી અંગે વિપક્ષે સવાલ ઉઠાવાય છે  દબાણ હટાવતા પહેલા જો આગલા દિવસે જાણ કરવામાં આવે તો બેનર સેડ કે અન્ય સમાન ખસેડી શકાય.અને નુકશાનથી બચાવી શકાય છે 

  એકાએક દબાણ દુર કરતા લોકોના સમાનને નુકસાન થાય છે. સામાન દબાણ ખાતા દવારા લઇ જવામાં આવે છે જેથી દંડ ચૂકવીને છોડાવવો પડે છે. આથી જો અગાઉ થી માહિતી હોય તો લોકો સામાન હટાવી દે તો લોકોને દંડ ન ભરવો પડે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે.

(10:46 pm IST)