ગુજરાત
News of Saturday, 9th November 2019

ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કવિતા લખી સુપ્રીમના ફેંસલાને આવકાર્યો

ભારતનું બંધારણ જ આમારી ગીતા અને કુરાન, અખંડિત ભારતની ભૂમિ છે અમારું મંદિર અને મસ્જિદ

ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સુપ્રીમના ચુકાદાને આવકાર્યો છે અને આ અંગે કવિતા પણ ટ્વીટ કરી છે.

  પરેશ ધાનાણીએ લખ્યું કે રામલ્લાહ ખુદ કરશે નિર્ણય,ભારતનું બંધારણ જ આમારી ગીતા અને કુરાન,અખંડિત ભારતની ભૂમિ છે અમારું મંદિર અને મસ્જિદ,

   આજે અયોધ્યામાં રામમંદિર પર નંદર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અપાયેલ અને આપનારા દરેક ચુકાદાનું કોંગ્રેસ પાર્ટી સન્માન કરે છે અને કરતી રહેશે,જયહિન્દ

(11:17 am IST)