ગુજરાત
News of Sunday, 9th May 2021

રાજપીપળા દરબાર રોડ માલિવાડ ખાતે યોજાયેલા યજ્ઞમાં કોરોના પ્રકોપથી દરેક સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર જિલ્લામાં તેમજ દેશભરમાં કોરોના બેકાબુ બન્યો છે લાખો લોકોના મોત થયા હોય તેવા સમયે દવાની સાથે દુઆ પણ કામ લાગે તેવા હેતુ થી આજ રોજ ચૈત્ર માસની તેરસ હોઈ રાજપીપળા દરબાર રોડ માલીવાડમા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ યજ્ઞ કરવામાં કરવામાં આવ્યો હતો જેમાં કોરોનાનો પ્રકોપ ઓછો થાય અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

(10:47 pm IST)