ગુજરાત
News of Thursday, 8th December 2022

ખેડબ્રહ્મામાં કોંગ્રેસના તુષાર ચૌધરીની 1,664 મતોથી વિજય :ભાજપના અશ્વિન કોટવાલની પાતળી સરસાઈથી હાર

ચૂંટણી અધિકારીઓએ રેન્ડમ પાંચ વીવીપેટની સ્લીપ ગણતરી કર્યા બાદ નિર્ણય જાહેર કર્યો

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બમ્પર જીત નોંધાવી છે  ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોંગ્રેસના ડો તુષાર ચૌધરીની ૧ હજાર ૬૬૪ મતે જીત થઈ છે. તો ભાજપના અશ્વિન કોટવાલની પાતળી સરસાઈથી હાર થઈ હતી.અશ્વિન કોટવાલે રીકાઉન્ટીંગની માગ કરી હતી.જોકે ચૂંટણી અધિકારીઓએ રેન્ડમ પાંચ વીવીપેટની સ્લીપ ગણતરી કર્યા બાદ નિર્ણય જાહેર કર્યો હતો.

(11:58 pm IST)