ગુજરાત
News of Wednesday, 8th December 2021

ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર શ્રી ગોપાલભાઈ પંડ્યાનું નિધન: બુધવારે સવારે સ્મશાન યાત્રા

ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર શ્રી ગોપાલભાઈ પંડ્યાનું નિધન થયું છે. તેઓની સ્મશાન યાત્રા તારીખ ૮મી ડિસેમ્બરને બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે નિવાસ્થાન ૨૪, પત્રકાર સોસાયટી, ફતેસાગર એપાર્ટમેન્ટની પાછળ, ફતેગંજથી નીકળી ખાસવાડી (બહુચરાજી) સ્મશાને જશે.તેઓ સ્મિત પંડ્યા (પુત્ર) ,તેજલ પંડ્યા (પત્ની)ને વિલાપ કરતા છોડી ગયા છે

 

(11:37 pm IST)