News of Monday, 8th October 2018
પરપ્રાંતીયો પર હુમલાને પગલે અમદાવાદમાં ગોઠવાયો બંદોબસ્ત
સાણંદ અને ચાંગોદર જીઆઈડીસીમાં SRPની ટુકડીઓતૈનાત
અમદાવાદ :પરપ્રાંતિયો પર રાજ્યમાં થઈ રહેલા હુમલાની ઘટનાઓને પગલે અમદાવાદમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમદાવાદની નજીકમાં ચાંગોદર જીઆઈડીસી અને સાણંદ મુખ્ય ઔદ્યોગિક મથકો છે. આથી, પોલીસે સાણંદ અને ચાંગોદર જીઆઈડીસીમાં SRPની ટુકડીઓ અને પોલીસની કુમક ઉતારવામાં આવી છે.
(8:14 pm IST)