News of Monday, 8th August 2022
કર્ણાવતી મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ :મણિનગર ખાતે 45 ફૂટના ત્રિરંગા સાથે પહોંચતા થયું ભવ્ય સ્વાગત
અધ્યક્ષ વિનયભાઈ દેસાઈ અને તેમના સાથી કાર્યકર્તા મિત્રો ધ્વારા યોજાયેલ ત્રિરંગા યાત્રાનું મણિનગર યુવા મોરચાના મહામંત્રી ઇશિતભાઈ ભટ્ટ, બાબુભાઈ દેસાઈ, સહરભાઈ, વિશાલભાઈ અને સાથી કાર્યકર્તા મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
અમદાવાદ : ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કર્ણાવતી મહાનગર ભાજપ યુવા મોરચા ના અધ્યક્ષ વિનયભાઈ દેસાઈ અને તેમના સાથી કાર્યકર્તા મિત્રો ધ્વારા યોજાયેલ ત્રિરંગા યાત્રા નું મણિનગર ખાતે 45 ફૂટ ના ત્રિરંગા સાથે મણિનગર યુવા મોરચા ના મહામંત્રી ઇશિતભાઈ ભટ્ટ, બાબુભાઈ દેસાઈ, સહરભાઈ, વિશાલભાઈ અને સાથી કાર્યકર્તા મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
(11:20 pm IST)