News of Monday, 8th August 2022
આણંદમાં દશા માતાજીની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા 16 વર્ષીય કિશોરીનું મૃત્યુ
એક કિશોરીના બચાવી લેવાઈ; 16 વર્ષીય કિશોરીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યુ
આણંદમાંથી ગોઝારી ઘટના હતી. દશા માતાની મૂર્તિના વિસર્જન દરમિયાન કિશોર અને કિશોરી ડૂબી ગયા હતા. જોકે એક કિશોરીના બચાવી લેવાઈ હતી. જોકે 16 વર્ષીય કિશોરીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું.
(11:14 pm IST)