News of Tuesday, 7th July 2020
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: વધુ 6 કોરોના પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 215 થઇ
હિંમતનગરમાં 3, ઇડર અને વડાલીમાં 1-1 કેસ : પ્રાંતિજની મહિલાને કોરોના
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં હિંમતનગરમાં 3 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે,આ ઉપરાંત જિલ્લાના ઈડર અને વડાલીમાં 1-1 કેસ કોરોના નોંધાયા ચેહ તેમજ પ્રાંતિજના વ્હોરવાડમાં મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 215 કેસ નોંધાયા છે
(8:18 pm IST)