News of Monday, 8th July 2019
વડોદરા: મકરપુરામાં રખડતા પશુનો આતંક: વૃદ્ધનુ મોત નિપજતા અધિકારીઓએ ફરિયાદ નોંધાવી
વડોદરાતા:મકરપુરા વિસ્તારમાં પોતાના પશુઓને રખડતા છોડી દેનાર પશુપાલક સામે કોર્પોરેશનના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે ન્યૂ વી.આઇ.પી. રોડ પર હજી માંડ બે-ત્રણ દિવસ અગાઉ જ ગાયે શીંગડે ભેરવી એક વૃધ્ધને નીચે પાડી દઇ વૃધ્ધની છાતી પર લાતો મારતા તેમનું કરૃણ મોત નીપજ્યું હતું.
(5:18 pm IST)