ગુજરાત
News of Friday, 8th June 2018

ચિંતન શિબીરનો બીજો દિ': મુખ્યમંત્રી, મંત્રીઓ અને સનદી અધિકારીઓએ યોગ કર્યા

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વડોદરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી મંડળના સભ્યો તેમજ તમામ કલેકટર, ડી.ડી.ઓ., સચિવો સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે ચિંતન શિબીર યોજાયેલ છે. આજે શિબીરના બીજા દિવસની સવારે યોગથી શરૂઆત કરવામાં આવી હતી. ખુદ મુખ્યમંત્રી પણ યોગમાં જોડાયા હતા.

(11:42 am IST)