ગુજરાત
News of Friday, 8th June 2018

ગુજરાત થી ઉત્તરાખંડ પ્રવાસ - ટુર ઓપરેટર્સ માટે ખાસ શરતો લાગુ

ગુજરાતમાં પ્રવાસીઓને ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે જતા ટુર ઓપરેટરો માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ટૂર ઓપરેટર્સે ઉત્તરાખંડની શરતોનું પાલન કરવાનું રહેશે. વાહન માલિકનો અને ટુર ઓર્ગેનાઇઝરનો ફોટો આઇ.ડી. તથા પુરૂ પુરા સરનામા સાથે મોબાઇલ નંબર આપવાનો રહેશે. પ્રવાસી વાહન બસો મહત્તમ 4663 મીમી વ્હીલ બેઝ, પર્વતીય માર્ગો 4225 મીમી વ્હીલ બેઝ છે.

(12:50 pm IST)