News of Thursday, 8th April 2021
આરટીઓ કચેરીના વર્ગ-2 અધિકારીઓની બદલીના હુકમ
આણંદના નિમીષા પંચાલને ભાવનગર, ગાંધીનગરના મેહુલ ગજ્જરને પંચમહાલ મુકાયા : બાવળાના કેડી પરમારની વસ્ત્રાલ અને સુરતમાં ડીકે ચાવડાની બોટાદ બદલી
ગાંધીનગર : આરટીઓ કચેરીના વર્ગ-2 અધિકારીઓની બદલીના હુકમ કરાયા છે જેમાં આણંદના નિમીષા પંચાલને ભાવનગર, ગાંધીનગરના મેહુલ ગજ્જરને પંચમહાલ મુકાયા છે જયારે બાવળાના કેડી પરમારની વસ્ત્રાલ અને સુરતમાં ડીકે ચાવડાની બોટાદ બદલી કરાઈ છે
(9:09 am IST)