ગુજરાત
News of Wednesday, 8th April 2020

પેટલાદ તાલુકાના ભારેલ ગામે પિયર જવાનું કહી પરિણીતા ઘરેથી ગૂમ થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

પેટલાદ:તાલુકાના ભારેલ ગામે આવેલી નવી કોલોની ખાતે રહેતી સુધાબેન ચંદુભાઈ ઠાકોર (ઉ. વ. ૩૫)ગત ૧૫મી તારીખના રોજ પોતાના પીયર જવાનુ ંકહીને ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ જવા પામી હતી. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે તેણીના પતિએ પેટલાદ રૂરલ પોલીસ મથકે આવીને પોતાની જાહેરાત આપતાં પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે.

(5:41 pm IST)