News of Friday, 7th December 2018
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીર જવાનો ના કલ્યાણ માટે ફાળો અર્પણ કર્યો
ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે દેશની રક્ષા કરતા વીર જવાનો ના કલ્યાણ અર્થે પોતાનો ફાળો અર્પણ કરીને માતૃ ભૂમિ ના આ રખેવાળો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
(2:39 pm IST)