ગુજરાત
News of Thursday, 6th December 2018

આણંદમાં ચોરીનો સિલસિલો યથાવત: પીઆઈના ઘરમાં તાળા તોડવાનો ગઠીયાનો પ્રયાસ અસફળ ગયો

આણંદ:જિલ્લામાં ચોરીઓના બનાવો વધ્યા છે. શિયાળાની શરૂઆતમાં કહેવાય છે ચોરીના બનાવો વધવા લાગે છે પરંતુ આણંદમાં તો તસ્કરો ગમે ત્યારે ગમે તેના ઘરને નિશાન બનાવતા નજરે પડી રહ્યા છે હાલમાં એક પીઆઈના ઘરના તાળા તોડવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વખતે ચોરોની હિંમત ખુલી હતી. વિદ્યાનગર પીઆઈના ઘરમાં તાળા તોડવાનો પ્રયાસ કરાયો હતો.મામલે વિદ્યાનગર અને આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

(5:31 pm IST)