News of Wednesday, 7th March 2018
અમદાવાદનાં વસ્ત્રાપુરનાં મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં બાથરૂમમાંથી મૃતદેહ મળ્યો:મહિલાના પતિની અટકાયત
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ સૂર્યવંશી ફ્લેટમાંથી પુર્ણિતા ગુરૂંગ નામની મહિલાનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો છે સૂર્યવંશી ટાવરનાં B બ્લોકનાં 8માં માળેથી મળ્યો મૃતદેહછે અને
પતિએ પત્નીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે હત્યાના આશંકાથી પોલીસે મહિલાના પતિની અટકાયત કરી.છે
(9:07 am IST)