News of Monday, 6th December 2021
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક યોજાશે : બેઠકમાં ખોડલધામના નરેશભાઈ પટેલ, ઉમિયામાતા ઊંઝાના પ્રતિનિધિ રહશે હાજર
પાટીદાર નેતા દિનેશ બાંભણીયા,અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓ રહશે ઉપસ્થિત.: આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત
(11:24 am IST)