ગુજરાત
News of Sunday, 6th October 2019

ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટીનમાં હવેથી બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ

કેન્ટીનમાં માત્ર વિદ્યાર્થીઓ અને સેવકોને જ પ્રવેશ મળી શકશે

અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટીનમાં હવેથી બહારના લોકોને પ્રવેશ નહીં મળે. કસ્તૂરબા આહાર ગૃહ નામથી ચાલતી કેન્ટીનમાં માત્ર વિદ્યાર્થીઓ અને સેવકો સિવાયના બહારના લોકોને અંદર જવા પર પ્રતિબંધ મૂકવાનો સત્તાધીશોએ નિર્ણય લીધો છે.

(10:10 pm IST)