ગુજરાત
News of Friday, 6th September 2019

દામનગરમાં પીએસઆઈ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગણેશ ઉત્સવ એન મહોરમ કોમી એકતા અને સદભાવનાથી ઉજવાશે

દામનગર: શહેર માં પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈપટેલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક મળી આગામી તહેવારો ગણપતિ વિસર્જન અને મહોરમ ને લઈ શાંતિ સમિતિ ની મીટીંગ મળી હતી સામાજિક સંવાદિતા થી પરસ્પર તહેવારો ઉજવાય તે માટે પોલીસ પરિવાર નો સહકાર મળી રહે કોમી એકતા અને સદ્દભાવના થી દરેક ઉત્સવ ઉજવાય તે માટે દામનગર શહેર ની એકતા ની સરાહના સાથે સ્થાનિક પોલીસે ખુશી વ્યક્ત કરી હતી

  શાંતિ સમિતિ સમણિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી રામજીભાઈ ઈસામલીયા હુસેનભાઈ સેરસિયા કલાભાઈ લાખાવાડ પાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર વિમલભાઈ ઠાકર અતુલભાઈ શુક્લ દેવરાજભાઈ ઈસામલીયા કાસમભાઈ મહેતર ઘનશ્યામભાઈ પરમાર વિનુભાઈ જયપાલ જયેશભાઇ અદાણી હરુણભાઈ ડેરૈયા હાજીભાઈ દલ મુસાભાઈ ચુડાસમા નટુભાઈ ભાતિયા જગુભાઈ સોની મહેન્દ્રભાઈ પરમાર સહિત ના સાથે પી એસ આઈ પટેલે બેઠક યોજી તમામ પ્રકાર ની વ્યવસ્થા ઓ અને સંખ્યા સહિત ની માહતી મેળવી પોલીસ તરફ થી સહકાર ની તત્પરતા દર્શાવી હતી

(1:05 am IST)