News of Friday, 7th August 2020
નગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું
ભોળાનાથના પરમ ભક્ત યોગેશપુરીના શ્રાવણ માસમાં જ અવસાન
અમદાવાદ : ગુજરાતનાં પ્રખ્યાત ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું લાંબી બીમારી બાદ દુઃખદ નિધન થયુ છે.કેન્સરની સામે લડતા લડતા તેઓએ પ્રાણ ગુમાવ્યા છે.
ભોળાનાથના પરમ ભક્ત યોગેશપુરીના શ્રાવણ માસમાં જ અવસાનથી કલાકાર જગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે યોગેશપુરીએ ભોળાનાથનાં અનેક ભજનોથી ખ્યાતી મેળવી હતી. ખાસ કરીને તેમનું ભજન નગર મેં જોગી આયા વિશ્વવિખ્યાત બન્યું હ
(11:46 pm IST)