News of Monday, 6th April 2020
પૂ. મોરારીબાપુએ દિવડા પ્રજવલિત કર્યા
ભાવનગરઃ પ્રખર રામાયણી મોરારીબાપુએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને માન આપી તેમના નિવાસે દીવડા પ્રજવલિત કર્યા હતા અને આ મહામારીનો જલ્દી અંત આવે તેમજ લોકોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(4:25 pm IST)