News of Monday, 6th April 2020
અમદાવાદ શહેરના પાંચ વિસ્તારોને 'કલસ્ટર કવોરન્ટીન' કરવામાં આવ્યા છે. લોકલ ટ્રાન્સમિશનને વધતુ રોકવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે લાલદરવાજા વિસ્તારમાંથી ૩૬ લોકોને એ.એમ.સી. દ્વારા વસ્ત્રાપુર ઓવરબ્રીજની નીચેના 'શેલ્ટર હોમ'માં આશ્રય આપવામાં આવ્યો તેની પ્રસિદ્ધ થયેલ તસ્વીર સાભાર.
(4:22 pm IST)