News of Saturday, 6th March 2021
અંબાજી ખાતે કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવારે જગત જનની મા અંબાના દર્શને : સાડા છ કરોડ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિ માટે આર્શિવાદ મેળવશે
ગાંધીનગર:::મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કાલે તા. ૦૭ માર્ચના રોજ વહેલી સવારે અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન, પૂજા-અર્ચના કરી સાડા છ કરોડ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિ માટે આર્શિવાદ મેળવશે.
(4:24 pm IST)