News of Friday, 5th July 2019
એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે જગન્નાથ મંદિરે દર્શન કર્યા
અમદાવાદ : આજે સવારે રાજયસભાના સભ્ય એસ.જયશંકર અને જુગલજી ઠાકોર અમદાવાદની જગન્નાથ મંદિરે દર્શન માટે આવ્યા હતા. જેમણે ભગવાનના દર્શન કરી મહારાજશ્રી દિલીપદાસજીના આર્શીવાદ લીધા હતા.
(12:18 pm IST)