News of Wednesday, 5th May 2021
માણસાના પી.આઇ. આર.આર. ત્રિવેદીનું કોરોનામાં નિધન
રાજકોટ :.. માણસા પીઆઇ આર. આર. ત્રિવેદીનું કોરોનાના કારણે અવસાન થયેલ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સારવારમાં હતાં.
(12:51 pm IST)