ગુજરાત
News of Monday, 4th December 2017

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 'ઓખી ''વાવાઝોડાનું સંકટ

સંકટ ;બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું ;દીવના કાંઠે 300 બોટો લાંગરી ;માછીમારોને દરિયાથી દૂર રહેવા ચેતવણી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 'ઓખી ''વાવાઝોડાનું સંકટ ;બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું ;દીવના કાંઠે 300 બોટો લાંગરી ;માછીમારોને દરિયાથી દૂર રહેવા ચેતવણી  આપવામાં આવી રહી છે.

(9:41 pm IST)