News of Monday, 4th December 2017
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 'ઓખી ''વાવાઝોડાનું સંકટ
સંકટ ;બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું ;દીવના કાંઠે 300 બોટો લાંગરી ;માછીમારોને દરિયાથી દૂર રહેવા ચેતવણી
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 'ઓખી ''વાવાઝોડાનું સંકટ ;બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું ;દીવના કાંઠે 300 બોટો લાંગરી ;માછીમારોને દરિયાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી રહી છે.
(9:41 pm IST)