ગુજરાત
News of Monday, 4th November 2019

માનકુવા નૂતન મંદિરનું ખાતમુર્હૂત

શ્રી સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા નૂતન મંદિરનું ખાતમુર્હૂત શીલાન્યાસ કરતા આચાર્યશ્રી પુરૂષોતમ પ્રિયદાસજી સ્વામી મહારાજ.

(1:06 pm IST)