News of Monday, 4th November 2019
માનકુવા નૂતન મંદિરનું ખાતમુર્હૂત
શ્રી સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા નૂતન મંદિરનું ખાતમુર્હૂત શીલાન્યાસ કરતા આચાર્યશ્રી પુરૂષોતમ પ્રિયદાસજી સ્વામી મહારાજ.
(1:06 pm IST)