ગુજરાત
News of Saturday, 4th August 2018

બનાસકાંઠાની દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિરોધ-પ્રદર્શન:જોરદાર સુત્રોચાર

 

બનાસકાંઠાની દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું

  એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર અને બેનરો દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. જો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

(10:19 pm IST)