ગુજરાત
News of Monday, 4th February 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દાહોદમાં :આદિજાતિ કલા મહોત્સવ ખુલો મુક્યો :

વિવિધ વિકાસકામોનું ખાદ્યમૂહુર્ત અને લોકાર્પણ કર્યું :પરંપરાગત નૃત્ય કલાના કાર્યક્રમો યોજાયા

દાહોદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દાહોદની મુલાકાતે પહોંચ્યા છે તેમણે આદિજાતિ કલા મહોત્સવને ખુલ્લો મુક્યો. સાથે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું

  આ પ્રસંગે આદિવાસી કલાકારોએ તેમનું પરંપરાગત નૃત્ય અને કલા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા  સીએમ રૂપાણી સાથે આદીજાતિ વિકાસ પ્રધા રમણ પાટકર, સાંસ્કૃતિ પ્રવૃત્તિ પ્રધાન ઈશ્વર પટેલ, ગ્રામ વિકાસ પ્રધાન બચુભાઈ ખાબડ ઉપરાંત આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા સહિતના પ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતા.

(6:14 pm IST)