News of Wednesday, 3rd November 2021
રાજ્યના નાણાવિભાગના 4 નાયબ નિયામકની બદલીના હુકમો
બી,જે,દવે,જયેશ પટેલ.શિરીષ જે પંચોલીની બદલી : શ્રીમતી નિશા ઉદય રાવલની સ્વ વિનંતીથી બદલીના ઓર્ડર
અમદાવાદ : રાજ્યના નાણાવિભાગના 4 નાયબ નિયામકની બદલીના હુકમો થયા છે
બી,જે,દવે,જયેશ પટેલ.શિરીષ જે પંચોલીની બદલી કરાઈ છે, જયારે શ્રીમતી નિશા ઉદય રાવલની સ્વ વિનંતીથી બદલીના ઓર્ડર થયા છે
(7:41 pm IST)