News of Wednesday, 3rd July 2019
ભગવાન જગન્નાથજી મામાના ઘરે ભોજન લેશેઃ મનગમતા ભોજનીયા બનાવાશે
અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે એક જ દિવસ બાકી છે ત્યારે અમદાવાદનું સરસપુર કે જે ભગવાનનું મોસાળ ગણાય છે જયાં દર વર્ષે હજારો ભાવિક ભકતો બપોરનું ભોજન લેતા હોય છે ત્યારે ભગવાનના મામાના ત્યાં બપોરના ભોજન માટેની પૂર જોશમાં તૈયારીઓ ચાલુ છે જે તસ્વીરમાં નજરે પડે છે.
(4:02 pm IST)