ગુજરાત
News of Monday, 3rd May 2021

ધાંગ્રધ્રા -પાટડી વચ્ચે ગમખ્વાર અકસ્માત : રાજપૂત યુવાન રાજદીપસિંહ જાડેજાનું કરૂણમોત

પત્ની અને સંતાનોને કચ્છમાં સાસરે મૂકી પરત ફરતા રસ્તામાં ફોર્ચ્યુન કાર પલ્ટી મારી જતા પરિવારનો એક્ના એક પુત્રનું કરૂણમોત : અરેરાટી

રાજકોટ : આજે બપોરે ધાંગ્રધ્રા -પાટડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજપૂત યુવાન રાજદીપસિંહ અજયસિંહ જાડેજા( કડી -મહેસાણા )નું કરૂણમોત  નીપજ્યું હતું,

 રાજપૂત યુવાન તેમના પત્ની અને સંતાનોને કચ્છમાં સાસરે મૂકી પરત ફરતા હતા ત્યારે  ધાંગ્રધ્રા -પાટડી વચ્ચે રસ્તામાં ફોર્ચ્યુન કાર પલ્ટી મારી જતા પરિવારનો એક્ના એક પુત્રનું કરૂણમોત : અરેરાટી ફેલાઈ છે

 ભોગ બનનાર યુવાનના પિતા અજયસિંહ જાડેજા કડી રાજકીય-સામાજિક વર્ચસ્વ ધરાવે છે, એકના એક પુત્રની મૃત્યુ નિપજતા ભારે શોક છવાયો છે

 

(10:32 pm IST)