News of Monday, 3rd May 2021
પ.પૂ.આ.શ્રી અમરતસાગર સુરીશ્વરજી મ.સા. અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા
(કેતન ખત્રી) અમદાવાદ : પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસુરી સમુદાયના રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમદ પદ્મસાગર સુરીશ્વરજી મહારાજના શિષ્ય પરમ ઉપકારી પ.પુ.આ.શ્રી અમગરતસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા છે.
(3:39 pm IST)