ગુજરાત
News of Monday, 3rd May 2021

ખેરગામના આછવણીમાંથી 40 વર્ષય આધેડની લાશ મળી:ખેરગામ પોલીસને જાણ થતાં પીએસઆઇ એસ.એસ.માલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પોચી ગયા

આછવણી મેઈન રોડ ઉપર દુકાનના બાંધકામ ચાલી રહેલા દુકાનમાંથી મળી લાશ:પોલીસ તપાસનો ધમધમાટ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવસારી જિલ્લાના ખેરગામના આછવણી માંથી 40 વર્ષય આધેડની લાશ મળી હતી ખેરગામ પોલીસને જાણ થતાં પીએસઆઇ એસ.એસ.માલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પોચી ગયા હતા ખેરગામ પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું પી.એમ કરવાની તજવીજ હાથ ધરી હતી 40 વર્ષીય આધેડને કરંટ લાગતા મોત થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ  છે લાશનું પીએમ થયા બાદ બહાર આવશે મોતનું કારણ વધુ તપાસ પોલીસ કરી રહી છે

(1:28 pm IST)