News of Friday, 3rd April 2020
ગુજરાતમાં કોરોનાનો હાલમાં બીજો તબક્કો : ડો.જયંતિ રવિ : વધુ એક પોઝીટીવ કેસ ભાવનગરમાં નોંધાયો
હજુ કોરોનાના બે તબક્કા બાકી છે : ૩ દર્દી સાજા થતા રજા અપાઈ : રાજયમાં ૮૮ લોકો કોરોનાગ્રસ્ત : સારવાર બાદ ૧૦ લોકો સ્વસ્થ થયા
દરમિયાન ગોધરામાં ૧ મૃત્યુ સાથે મૃત્યુઆંક ૮ થયો : ૭૮ વર્ષના અબ્દુલ હકીમનું સારવાર દરમિયાન મૃત્યુ : બે દિ' પૂર્વે તેમનો કોરોનાનો પોઝીટીવ ટેસ્ટ આવેલ
(11:21 am IST)