ગુજરાત
News of Thursday, 2nd August 2018

ચેરીટી કમિશનર સંલગ્ન સંસ્થાને સ્વચ્છતા- પાર્કિગની વ્યાવસ્થા જાળવવા સબબ આદેશ

અમદાવાદ :રાજ્ય ચેરીટી કમિશનર દ્રારા ચેરીટી કમિશનર સંલગ્ન સંસ્થાને સ્વચ્છતા અને પાર્કિગની વ્યાવસ્થા જાળવવા સબબ આદેશ કરવામાં આવ્યા છે.

   સંલગ્ન સંસ્થાઓ જોવી કે ટ્રસ્ટ સંચાલિત દેવશાળા અને કોલેજો,દેવ સ્થાનો વિગેરે જાહેર સ્થળોમાં સ્વચ્છતા અને પાર્કિગની વ્યવસ્થા કરાવવા અને નિયમન કરવાનાં આદેશો કરવામાં આવેલા છે.

(12:49 am IST)