News of Wednesday, 2nd May 2018
ઇન્કમટેક્સના ચોપડે ગુજરાતમાંથી 16 લાખ કરદાતાઓ વધ્યા
અમદાવાદ : કેન્દ્ર સરકારે લાગુ કરેલી નોટબંધી અને જીએસટીને લઇ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વખતે ઇન્કમટેક્સના ચોપડે ગુજરાતમાંથી 16 લાખ કરદાતાઓ વધ્યા હોવાથી ડિર્પાર્ટમેન્ટની આવકમાં પણ વઘારો થયો છે
બીજીતરફ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ વખતે 'ઓપરેશન ક્લીનમની' સોફટવેર બેન્કો સાથે લિંન્ક કર્યુ હોવાથી નોટબંધી દરમિયાન પાંચ લાખથી વધુ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તેમને નોટિસ ફટકારવાનું શરૃ કરી દીધુ છે. જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી છે.
(8:44 pm IST)