ગુજરાત
News of Friday, 1st July 2022

ભુપેન્‍દ્રભાઈએ અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરી

તેમણે જણાવેલ કે, ભગવાનની રથયાત્રાને  પ્રસ્‍થાન કરાવવાનું પરમ સૌભાગ્‍ય પ્રાપ્ત થયું. ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોની સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી

 

(3:54 pm IST)