News of Wednesday, 1st April 2020
મરકઝમાં ભાગ લેનારા ૭૨ લોકોની ઓળખ...
અમદાવાદ, તા.૧ : ટેકનિકલ ડેટાના આધારે દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનાર ગુજરાતના ૭૨ લોકોની ઓળખ થઇ ચુકી છે જે નીચે મુજબ છે.
શહેર......................................... નાગરિકોની ઓળખ
અમદાવાદ........................ ૩૪ (જે પૈકી ૨૭ યુપીના)
ભાવનગર......................... ૨૦ (જે પૈકી એકનું મોત)
મહેસાણા.......................................................... ૧૨
બોટાદ............................................................. ૦૪
નવસારી.......................................................... ૦૨
(8:48 pm IST)