Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

શ્રી ધરમપુર તીર્થ ખાતે અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ટહ્મિકા મહોત્સવ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી હાજરી

અમદાવાદ :  શ્રી ધરમપુર તીર્થ ખાતે અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ટહ્મિકા મહોત્સવ પ્રસંગે “કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણક ગુરુમંદિર પ્રતિષ્ઠા” સપ્તમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ હાજરી આપી હતી.

(12:37 am IST)