Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રાજનાથસિંહ કાલે દાદરા નગર હવેલીની મુલાકાતે

રાજકોટઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ કાલે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહયા છે તેમના હસ્તે સેલવાસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.  ખાનવેલના ચૌડામાં તેઓ જાહેરસભા સંબોધશે.

(7:38 pm IST)